- ગૌરક્ષા વિના માનવ સંભવ નથી.
- ભગવાન મહાવીર
- માતા-પિતા, ભાઈ-બહેન જેમ આપણા કુટુંબીજનો છે તેમ ગાય પણ આપણાં કુટુંબની જ સભ્ય અને મિત્ર છે.
- ભગવાન બુદ્ધ
- ગાયનું સન્માન કરો, કારણ કે તે સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. ગાયનું દૂધ, દહીં, ઘી, અમૃત છે. ગૌમાંસ ભક્ષણ રોગોનું મુખ્ય કારણ છે.
- મહંમદ પયગંબર
- ગૌવંશની હત્યા એ માનવ હત્યા જેટલું જ પાપ છે.
- ઈસુ ખ્રિસ્ત
- ગાય ભારતના વિકાસ અને પ્રગતિ ના મૂળમાં છે.
- મહાત્મા ગાંધી
- હિંદુસ્તાનની સભ્યતાનું નામ જ ગૌસેવા છે.
- આચાર્ય વિનોબા ભાવે
- ગાય ધર્મ, અર્થ, કામ અને મોક્ષદાયિની હોવાથી કામધેનુ છે.
- મહર્ષિ અરવિંદ
- જો આપણે ગાયની રક્ષા કરીશું તો ગાય આપણી રક્ષા કરશે.
- પં. મદનમોહન માલવિયા
- જ્યાં સુધી ગૌહત્યા બંધ નહિ થાય ત્યાં સુધી કોઈ રાષ્ટ્ર કે ધર્મ કદી પણ સફળ નહિ થાય.
- દેવર્ષિ બાબા
- ગાય ભારતની આધ્યાત્મિક દિવ્યતાનું પ્રતીક છે.